હા, રજિસ્ટ્રાર પછીના તબક્કે ઓળખ આપનારને ઉમેરી/ દૂર કરી/ સુધારી શકે છે. ઓળખ આપનારની કામગીરીના ભાગને પણ પછીથી સુધારી શકાય છે. યુઆઈડીએઆઈ દ્વારા રજિસ્ટ્રારને ઓળખ આપનારની સમીક્ષા કરનારની પ્રવર્તમાન ધોરણે સમીક્ષા કરવા અને જરૂર હોય તે રીતે યાદીમાં ફેરફાર કરવા પ્રેરિત કરે છે.