નિવાસી આ માટે નોંધણી ક્રમાંક સાથે સંપર્ક કેન્દ્રનો (ફોન /પોર્ટલ /ઈમેઈલ દ્વારા) સંપર્ક કરી શકે છે અને આધારને દર્શાવતો નવો પત્ર મોકલવા વિનંતી કરી શકે છે.