યુઆઈડીએઆઈ ફક્ત આધાર જારી કરે છે અને તેને પ્રમાણભૂત કરવાના ઉપાયો સૂચવે છે. કોઈ પણ પ્રોડક્ટ કે યોજના સંબંધિત પૃચ્છા માટે અમે આપને સંલગ્ન પ્રોડક્ટ/ સ્કીમના માલિકનો સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ. પાન સંબંધિત પૃચ્છા માટે, તમને વિનંતી છે કે આવકવેરા વિભાગના સંપર્કમાં આવો.