• જે નિવાસીઓના આધાર નંબર હશે તેઓ યુઆઈડી ડેટાબેઝમાં સંગ્રહિત પોતાની માહિતી સુધી પહોંચ ધરાવી શકશે.
  • સીઆઈડીઆર કામગીરીમાં ડેટાબેઝ સુધી મર્યાદિત પહોંચ માટે કડક નિયમોનું અનુસરણ કરાશે.
  • ડેટાબેઝ પોતે જ હેકિંગ તથા અન્ય પ્રકારના સાયબર હુમલા સામે સુરક્ષિત રહેશે.