UIDAI નિવાસીના રજિસ્ટર્ડ ઈમેલ પર પ્રમાણીકરણની સૂચના આપે છે. જ્યારે પણ UIDAIને આધાર નંબર સામે બાયોમેટ્રિક અથવા OTP આધારિત પ્રમાણીકરણ વિનંતી પ્રાપ્ત થાય છે, ત્યારે નોંધાયેલ ઈમેલ એડ્રેસ પર સૂચના મોકલવામાં આવે છે.